વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના । Vikram Sarabhai Scholarship Yojana 2023

Are You Looking for Vikram Sarabhai Scholarship Yojana @ www.prl.res.in। શું તમે વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ગુજરાત વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના 2023 વિષે ટૂંકમાં માહિતી જનાવવમાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના : વિક્રમ સારાભાઈ, આ નામ આજની આ દુનિયામાં કોણ નથી જાણતું. વિક્રમ અંબાલાલ સારાભાઈ એક ભારતીય ભૌતિકશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. જેમણે શરૂઆત કરી અવકાશ સંશોધનની. તમને ભારતમાં પરમાણુ શક્તિ વિકસાવવામાં મદદ ખુબજ મહત્વનો ફાળો આપ્યો છે.

Vikram Sarabhai Scholarship Yojana : વિક્રમ સારાભાઇને પદ્મ ભૂષણ 1966 માં અને પદ્મ વિભૂષણ (મરણોત્તર) 1972 માં સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વિક્રમ સારાભાઇ ફાઉનડેશન દ્વારા વિજ્ઞાન ક્ષેત્રે ખુબજ ઉમદા કામ કરી રહી છે.

તાજેતરમાં વિક્રમ સારાભાઇ ફાઉનડેશન દ્વારા Vikram Sarabhai Scholarship Scheme 2022 શરૂ કરી છે. શું છે આ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના (વિકાસ શિષ્યવૃત્તિ) અને કઈ રીતે અરજી કરવી, આ બધી માહિતી માટે તમારે આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના વિષે ટૂંકમાં માહિતી

ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા શાળા થી લઇને શિક્ષણ અને સંશોધનના ઉચ્ચતમ સ્તર પર સક્રિય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વૃત્તિ અને અભિગમ બધા સુધી પોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓની સાથે માર્ગદર્શનનો અભાવ અને બીજી અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.

આ સમસ્યાને ધ્યાનમાં રાખી શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં દસ શિષ્યવૃત્તિઓની સ્થાપના કરેલ છે. આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવું અને નબળા લોકોને સહાય આપવાનો છે. આ શિષ્યવૃત્તિનું બીજું નામ વિકાસ શિષ્યવૃત્તિ છે.

Table of Vikram Sarabhai Scholarship Yojana 2023

યોજનાનું નામ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના
શિષ્યવૃતિ સહાય ચાર વર્ષના સમયગાળામાં ₹1,00,000
યોજના નો લાભ કોણ લઈ શકે ગ્રામીણ વિસ્તારો ના વિદ્યાર્થીઓ
રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2023
પરીક્ષા ની તારીખ 22 જાન્યુઆરી 2023
અરજી નો પ્રકાર ઓનલાઇન
સતાવર વેબસાઇટ @ www.prl.res.in

વિકાસ શિષ્યવૃતિ યોજના શું છે?

ગ્રામીણ વિસ્તારો માં વિદ્યાર્થીઓ ને આર્થિક મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે અને માર્ગદર્શન નો અભાવ પણ જોવા મળતો હોઈ છે તો તે ધ્યાન માં લઇ ને ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા દ્વારા અધ્યાપક શ્રી વિક્રમ સારાભાઈ ની સ્મૃતિમાં 10 શિષ્યવૃત્તિની સ્થાપના કરવામાં આવી છે. આ શિષ્યવૃત્તિ નું નામ વિકાસ શિષ્યવૃતિ યોજના અથવા વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનામાં દર વર્ષે કુલ 10 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તેમાં ઓછામાં ઓછી પાંચ છોકરીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં ₹1,00,000 સુધીની શિષ્યવૃત્તિ મળી શકે છે.

Features of Vikram Sarabhai Scholarship Yojana

  • વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં ભણતા  ૧,૫૦૦૦૦ કરતાં ઓછી આવક ધરાવતા ફેમિલી ના વિદ્યાર્થીઓ માટે જ છે.
  • દર વર્ષે કુલ દસ (10) સ્કોલરશીપ આપવામાં આવે છે. 10 સ્કોલરશીપમાંથી, ઓછામાં ઓછી 5 સ્કોલરશીપ છોકરીઓને આપવામાં આવે છે.
  • અરજી ગુજરાતના ગામડાની શાળામાં ધોરણ 8 માં ભણતા એવા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના ફેમિલીની કુલ વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી છે.
  • [ માત્ર વર્ષ 2022-23 માટે, હાલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા અને આગામી વર્ષે વિજ્ઞાન પ્રવાહ લેવાનું આયોજન કરતા વિદ્યાર્થીઓ માટે વધારાની 10 શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે. જો પસંદગી થાય તો આ વિદ્યાર્થીઓને બે વર્ષ માટે સ્કોલરશીપ આપવામાં આવશે જે ધોરણ 11 દરમિયાન ₹30,000/- અને ધોરણ 12 દરમિયાન ₹30,000/- હશે. ]
  • પસંદ થયેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષ માટે  ₹1,00,000/- (માત્ર એક લાખ રૂપિયા) સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે..
  • [ ધોરણ 9 માં ₹20,000/-, ધોરણ 10 માં ₹20,000/- અને જો વિદ્યાર્થી ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે તો ધોરણ 11 માં ₹30,000/- અને ધોરણ 12 માં ₹30,000/-. ]

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનાનો હેતુ

  • વિક્રમ સારાભાઇ પ્રોત્સાહન યોજનાએ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે.
  • દર વર્ષે કુલ દસ (10) શિષ્યવૃત્તિ આપવામાં આવશે. 10 માંથી, ઓછામાં ઓછી 5 શિષ્યવૃત્તિઓનો લાભએ કન્યોઓને આપવામાં આવશે.
  • અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક 1.5 લાખથી પણ ઓછી છે.

Vikram Sarabhai Scholarship Yojana સ્કોલરશીપ રકમ

નિપુણતા વિકાસ શિષ્યવૃત્તિ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓમાં ભણતા ઓછી આવક ધરાવતા પરિવારોના વિદ્યાર્થીઓ માટે છે.

  • દર વર્ષે કુલ દસ (10) શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
  • 10માંથી ઓછામાં ઓછી 5 શિષ્યવૃત્તિ કન્યાઓને આપવામાં આવશે.
  • ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેમની કુલ વાર્ષિક કૌટુંબિક આવક 1.5 લાખ કરતા ઓછી છે તેઓ અરજી કરી શકે છે.
  • માત્ર વર્ષ 2022-23 માટે, હાલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા.
  • આવતા વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેવાનું આયોજન કરતા વિદ્યાર્થીઓ માટે વધારાની 10 શિષ્યવૃત્તિઓ ઉપલબ્ધ છે.
  • આ વિદ્યાર્થીઓ, જો પસંદ કરવામાં આવે તો, બે વર્ષ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે જે ધોરણ 11 દરમિયાન રૂ. 30,000/- અને ધોરણ 12 દરમિયાન રૂ. 30,000/- હશે.
  • પસંદ કરેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં રૂ. 1,00,000/- (માત્ર એક લાખ રૂપિયા) સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે.
    • ધોરણ 9માં ₹20,000/-,
    • ધોરણ 10માં ₹20,000/-
    • ધોરણ 11માં ₹30,000/-
    • ધોરણ 12માં ₹30,000/-

નોંધ: જો વિદ્યાર્થી ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ રહે તો…

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના હેઠળ મળવાપાત્ર રાશિ

આ શિષ્યવૃતિ હેઠળ અલગ-અલગ આર્થિક સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

ધોરણ શિષ્યવૃતિની વિગત
ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે ચાર વર્ષના સમયગાળામાં 1,00,000 (માત્ર એક લાખ રૂપિયા) સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે. ધોરણ-9 માં 20,000 શિષ્યવૃતિ મળશે, ધોરણ-10 માં 20,000 શિષ્યવૃતિ મળશે, અને જો વિદ્યાર્થી ધોરણ-10 પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે તો ધોરણ-11 માં 30,000/- મળશે અને ધોરણ 12 માં 30,000 સ્કોલરશીપની રકમ મળશે.
ધોરણ-10 ના વિદ્યાર્થીઓ માટે બે વર્ષ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે, જે ધોરણ-11 દરમિયાન 30,000 રૂપિયા અને ધોરણ 12 દરમિયાન 30,000 મળવાપાત્ર થશે.

Eligibility for Vikram Sarabhai Scholarship Yojana

  • વિદ્યાર્થી ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • વિદ્યાર્થી એ  શાળાના ચાર્યનું લખેલું સર્ટિફિકેટ આપવાનું રહેશે જેમાં નિચેની વિગતો દર્શાવેલી હોય તે જરૂરી છે.
  • વિદ્યાર્થીનું નામ અને વિદ્યાર્થી શાળાનો નિયમીત વિદ્યાર્થી છે કે નહીં.
  • શાળા જે શૈક્ષિણિક બોર્ડ સાથે જોડાયેલ હોય તેનું નામ.
  • શાળાના બોર્ડના કે ગુજરાત શિક્ષણ વિભાગના નોંધણી ક્રમાંક.
  • શાળા સરકારી, અર્ધસરકારી કે ખાનગી છે તેની વિગતો.
  • શાળાનું ભાષા માધ્યમ.
  • શાળા ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે કે નહીં.

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના માટે નિયમો

અરજદારે આવકનો દાખલો આપવાનો રહેશે જેમાં વિદ્યાર્થીના પરિવારની બધા આવકના સ્ત્રોતો મળીને કુલ વાર્ષિક આવક રૂ ૧.૫૦૦૦૦ થી વધુ ન હોવા જોઈએ. શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ ધોરણ 10 પછી તોજ ચાલુ રાખવામાં આવસે જો આ વિદ્યાર્થી ધોરણ ૧૧ માં વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે. આ હકિ્કત દર્શાવવા વિદ્યાર્થીએ શાળાના વડાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીએ પી.આર.એલ. ને એ જણાવવ નું સહેશે કે એણે અન્ય કોઈ શિષ્યવૃત્તિ અથવા નાણાકીય સહાય મેળવી છે. એ જરૂરી નથી કે અન્ય સ્ત્રોતો માંથી નાણાકીય સહાય મેળવનાર અથવા અન્ય શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીને વિકાસ શિષ્યવૃત્તિ મેળવવામાંથી બાકાત રાખવામાં આવે.

કોઇપણ સમયે શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની અરજીમાં કોઇ વિસંગતતા પી.આર.એલ.ના ધ્યાનમાં આવશે તો તુરંત જ તે વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવશે. શિષ્યવૃત્તિ સંબંધી કોઇપણ નિયમો, પસંદગી પ્રક્રિયા કે શરતો માં પૂર્વ સૂચના આપ્યા વિના ફેરફાર કરવા માટે પી.આર.એલ. સ્વતંત્ર છે.

Required Documents For Vikram Sarabhai Protsahan Yojana

વિકાસ સ્કોલરશીપ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા માટે વિદ્યાર્થીને નીચેના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે:

  • વિદ્યાર્થીનો ફોટો
  • આવકનો દાખલો
  • શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર
  • ધોરણ 7 ની માર્કશીટ [સ્કોલરશીપ માટે અરજી કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓના કિસ્સામાં ધોરણ 9 ની માર્કશીટ.]

જો વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પસંદ થશે તો નીચેની વિગતો આપવી જરૂરી રહેશે:

  • બેંક એકાઉન્ટ વિગતો (એકાઉન્ટ નંબર, IFSC કોડ). એકાઉન્ટ માતાપિતામાંથી કોઈપણનું હોઈ શકે છે.
  • ખાતાધારકનું આધાર કાર્ડ, જો બેંક ખાતું માતાપિતા અથવા વાલીના નામે હોય.

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના માટે અરજી કેવી રીતે કરવી?

STEP 1 : વિદ્યાર્થી એ સૌપ્રથમ વિકાસ સ્કોલરશીપની @ www.prl.res.in સતાવર વેબસાઇટ પર જવાનું રહેશે.
STEP 2 : વેબસાઈટ પર આવ્યા બાદ “વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન” પર ક્લિક કરવાનુંં રહેશે.
STEP 3 : નવા પેજ માં તમને “શું તમારી શાળા ગ્રામીણ વિસ્તારમાં છે?” પ્રશ્ન પૂછવામાં આવશે.
STEP 4 : ત્યારબાદ તમારી વ્યક્તિગત, શાળાની વિગતો,પૂરું સરનામું વગેરે માહિતી ભરવાની રહેશે.
STEP 5 : છેલ્લે, વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવાનો રહેશે, અને Captcha Code નાખીને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.

Important Link

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો….

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના । Vikram Sarabhai Scholarship Yojana 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.