વિરોલ આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી જાહેરાત 2024 – આ રીતે કરો અરજી :
શ્રી આદર્શ કેળવણી મંડળ મુ.પો – વિરોલ ,તા :દેવગઢ બારીયા , જિ:દાહોદ સંચાલિત વિરોલ આશ્રમશાળા માં શિક્ષણ સહાયક ની જગ્યાઓ માટે ઉમેદવારોને અરજી કરવા માટે આમંત્રિત કરતી રોજગાર સૂચના બહાર પાડી છે આ રસ ધરાવતા ઉમેદવારો માટે એક શ્રેષ્ઠ તક છે વધુ વિગતો માટે નીચેનો લેખ વાંચો.
વિરોલ આશ્રમશાળા માં શિક્ષણ સહાયક ભરતી 2024
વિરોલ આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી જાહેરાત 2024
સંસ્થાનું નામ: વિરોલ આશ્રમશાળા
પોસ્ટની કુલ સંખ્યા: 2
પોસ્ટના નામ: શિક્ષણ સહાયક ( સમાજ શાસ્ત્ર , હિન્દી)
અરજી કરવાની રીત: -ઓફલાઈન
શૈક્ષણિક લાયકાત:
આ પોસ્ટ માટે અરજી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારો M.A ,B.eD TAT 2 પાસ હોવા જોઈએ
વય મર્યાદા
પે સ્કેલ
સરકારી ધારા ધોરણ મુજબ પગાર
વિરોલ આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી જાહેરાત 2024 કેવી રીતે અરજી કરવી?
જાહેરાત પ્રસિદ્ધ થયાને ૧૫ દિવસમાં ઉમેદવારે જાહેરાતમાં આપેલ સરનામાં પર અરજી મોકલવાની રહેશે.
વિરોલ આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી જાહેરાત 2024 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે
અરજીઓ મેળવવાની છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 15દિવસની અંદર (જાહેરાત પ્રકાશિત તારીખ: 06/02/2024 ( DIVYBHASKAR NEWS PAPER BARODA)
વિરોલ આશ્રમશાળા શિક્ષણ સહાયક ભરતી જાહેરાત 2024 માટેની મહત્વની લિંક
![](https://liliapk.pro/wp-content/uploads/2024/02/photo_6201861286149602355_y.jpg)